25/05/2024
રાજકોટમાં થયેલ દુર્ઘટનાથી મન અત્યંત વ્યથિત છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે અને સૌ પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
સૌ ઇજાગ્રસ્તો ઝડપી સજા થાય તેવી પ્રાર્થના..🙏