16/05/2026
કુંભાણી પરિવારના આરાધ્ય દેવ
શ્રી કુંભાબાપા સુરાપુરા ધામ પાડોદર 🚩
આ પવિત્ર ધામ સમગ્ર કુંભાણી પરિવાર માટે એકતા, શ્રદ્ધા અને સંસ્કારનું પ્રતીક બની રહે…
પૂર્વજોના આશીર્વાદથી પરિવાર હંમેશા સંગઠિત રહે, પ્રેમ અને ભાઈચારાની ભાવના સતત વધતી રહે એવી પ્રાર્થના🙏
દાદા સૌને સુખ, શાંતિ, શક્તિ અને સમૃદ્ધિ અર્પે,
અને પરિવાર ના દરેક સભ્ય જીવનમાં સતત પ્રગતિના માર્ગે આગળ વધવા ની શક્તિ આપે… 🙏
આપણું સંગઠન જ આપણી સૌથી મોટી તાકાત છે